સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

પ્રેરિતોનાં કાર્યો

અધ્યાયો

મુખ્ય વિચારો

    • થિયોફિલના નામે (૧-૫)

    • તમે પૃથ્વીના છેડા સુધી મારા સાક્ષીઓ થશો (૬-૮)

    • ઈસુને આકાશમાં લઈ લેવામાં આવ્યા (૯-૧૧)

    • શિષ્યો એકમનથી ભેગા મળે છે (૧૨-૧૪)

    • યહૂદાની જગ્યાએ માથ્થિયાસની પસંદગી થઈ (૧૫-૨૬)

    • પચાસમા દિવસે પવિત્ર શક્તિ રેડાઈ (૧-૧૩)

    • પિતરનું પ્રવચન (૧૪-૩૬)

    • પિતરના પ્રવચનની ટોળાં પર અસર (૩૭-૪૧)

      • ૩,૦૦૦ લોકોએ બાપ્તિસ્મા લીધું (૪૧)

    • ખ્રિસ્તીઓ ભેગા મળતા રહ્યા (૪૨-૪૭)

    • પિતર લંગડા ભિખારીને સાજો કરે છે (૧-૧૦)

    • સુલેમાનની પરસાળમાં પિતરનું પ્રવચન (૧૧-૨૬)

      • ‘બધી બાબતોને સુધારવામાં આવશે’ (૨૧)

      • મૂસા જેવો પ્રબોધક (૨૨)

    • પિતર અને યોહાનને પકડવામાં આવ્યા (૧-૪)

      • શ્રદ્ધા મૂકનાર પુરુષોની સંખ્યા ૫,૦૦૦ થઈ ()

    • યહૂદી ન્યાયસભા આગળ મુકદ્દમો (૫-૨૨)

      • “અમે ચૂપ રહી શકતા નથી” (૨૦)

    • હિંમત માટે પ્રાર્થના (૨૩-૩૧)

    • શિષ્યો બધી વસ્તુઓ એકબીજા સાથે વહેંચે છે (૩૨-૩૭)

    • અનાન્યા અને સફિરા (૧-૧૧)

    • પ્રેરિતો ઘણા ચમત્કારો કરે છે (૧૨-૧૬)

    • કેદમાં ગયા; પછી આઝાદ કરવામાં આવ્યા (૧૭-૨૧ક)

    • ફરીથી યહૂદી ન્યાયસભા આગળ લાવવામાં આવ્યા (૨૧ખ-૩૨)

      • “માણસોના બદલે ઈશ્વરની જ આજ્ઞા માનીશું” (૨૯)

    • ગમાલિયેલની સલાહ (૩૩-૪૦)

    • ઘરે ઘરે ખુશખબર જાહેર કરવામાં આવી (૪૧, ૪૨)

    • સેવા કરવા સાત માણસોની પસંદગી (૧-૭)

    • સ્તેફન પર ઈશ્વરની નિંદા કરવાનો આરોપ (૮-૧૫)

    • યહૂદી ન્યાયસભા આગળ સ્તેફનનું પ્રવચન (૧-૫૩)

      • કુળપિતાઓનો સમયગાળો (૨-૧૬)

      • મૂસાની આગેવાની; મૂર્તિપૂજા કરતા ઇઝરાયેલીઓ (૧૭-૪૩)

      • ઈશ્વર હાથે બનાવેલાં મંદિરોમાં રહેતા નથી (૪૪-૫૦)

    • સ્તેફનને પથ્થરે મારી નાખવામાં આવે છે (૫૪-૬૦)

    • જુલમ ગુજારનાર શાઉલ (૧-૩)

    • સમરૂનમાં ફિલિપને પ્રચારકામનાં સારાં ફળ મળ્યાં (૪-૧૩)

    • પિતર અને યોહાનને સમરૂન મોકલવામાં આવ્યા (૧૪-૧૭)

    • સિમોન પવિત્ર શક્તિ ખરીદવાનો પ્રયત્ન કરે છે (૧૮-૨૫)

    • ઇથિયોપિયાનો એક મોટો અધિકારી (૨૬-૪૦)

    • શાઉલ દમસ્કના રસ્તે (૧-૯)

    • શાઉલને મદદ કરવા અનાન્યાને મોકલવામાં આવ્યો (૧૦-૧૯ક)

    • શાઉલ દમસ્કમાં ઈસુ વિશે પ્રચાર કરે છે (૧૯ખ-૨૫)

    • શાઉલ યરૂશાલેમ જાય છે (૨૬-૩૧)

    • પિતર એનિયાસને સાજો કરે છે (૩૨-૩૫)

    • ઉદાર દોરકસને મરણમાંથી ઉઠાડવામાં આવી (૩૬-૪૩)

  • ૧૦

    • કર્નેલિયસને મળેલું દર્શન (૧-૮)

    • શુદ્ધ કરાયેલાં પ્રાણીઓ વિશે પિતરે જોયેલું દર્શન (૯-૧૬)

    • પિતર કર્નેલિયસની મુલાકાત લે છે (૧૭-૩૩)

    • પિતર બીજી પ્રજાઓના લોકોને ખુશખબર જણાવે છે (૩૪-૪૩)

      • “ઈશ્વર પક્ષપાત કરતા નથી” (૩૪, ૩૫)

    • બીજી પ્રજાના લોકોને પવિત્ર શક્તિ મળે છે અને તેઓ બાપ્તિસ્મા લે છે (૪૪-૪૮)

  • ૧૧

    • પિતર પ્રેરિતોને અહેવાલ આપે છે (૧-૧૮)

    • સિરિયાના અંત્યોખમાં બાર્નાબાસ અને શાઉલ (૧૯-૨૬)

      • શિષ્યો સૌથી પહેલી વાર ખ્રિસ્તીઓ કહેવાયા (૨૬)

    • આગાબાસ દુકાળની ભવિષ્યવાણી કરે છે (૨૭-૩૦)

  • ૧૨

    • યાકૂબને મારી નાખવામાં આવ્યો; પિતરને કેદમાં નાખવામાં આવ્યો (૧-૫)

    • ચમત્કારથી પિતરને છોડાવવામાં આવ્યો (૬-૧૯)

    • દૂત હેરોદને માંદગીમાં પટકે છે (૨૦-૨૫)

  • ૧૩

    • બાર્નાબાસ અને શાઉલને મિશનરી તરીકે મોકલવામાં આવ્યા (૧-૩)

    • સૈપ્રસમાં સેવાકાર્ય (૪-૧૨)

    • પિસીદિયાના અંત્યોખમાં પાઉલનું પ્રવચન (૧૩-૪૧)

    • ભવિષ્યવાણી દ્વારા બીજી પ્રજાઓને પ્રચાર કરવાની આજ્ઞા (૪૨-૫૨)

  • ૧૪

    • ઇકોનિયામાં વધારો અને વિરોધ (૧-૭)

    • લુસ્ત્રામાં પાઉલ અને બાર્નાબાસને દેવો ગણવામાં આવે છે (૮-૧૮)

    • પાઉલને પથ્થરે મારવામાં આવ્યો, છતાં બચી ગયો (૧૯, ૨૦)

    • મંડળોને દૃઢ કરવામાં આવ્યાં (૨૧-૨૩)

    • સિરિયાના અંત્યોખમાં પાછા આવ્યા (૨૪-૨૮)

  • ૧૫

    • અંત્યોખમાં સુન્‍નત વિશે વાદવિવાદ ઊભો થાય છે (૧, ૨)

    • એ મુદ્દો યરૂશાલેમ લઈ જવામાં આવ્યો (૩-૫)

    • વડીલો અને પ્રેરિતો ભેગા મળે છે (૬-૨૧)

    • નિયામક જૂથ તરફથી પત્ર (૨૨-૨૯)

    • પત્રથી મંડળોને ઉત્તેજન આપવામાં આવ્યું (૩૦-૩૫)

    • પાઉલ અને બાર્નાબાસ પોતપોતાને રસ્તે નીકળી પડ્યા (૩૬-૪૧)

  • ૧૬

    • પાઉલ તિમોથીને પસંદ કરે છે (૧-૫)

    • મકદોનિયાના એક માણસ વિશેનું દર્શન (૬-૧૦)

    • ફિલિપીમાં લૂદિયા શિષ્યા બને છે (૧૧-૧૫)

    • પાઉલ અને સિલાસને કેદમાં નાખવામાં આવે છે (૧૬-૨૪)

    • કેદખાનાનો ઉપરી અને તેના ઘરના સભ્યો બાપ્તિસ્મા લે છે (૨૫-૩૪)

    • અધિકારીઓ માફી માંગે એવી પાઉલની માંગણી (૩૫-૪૦)

  • ૧૭

    • પાઉલ અને સિલાસ થેસ્સાલોનિકામાં (૧-૯)

    • પાઉલ અને સિલાસ બેરીઆમાં (૧૦-૧૫)

    • પાઉલ એથેન્સમાં (૧૬-૨૨ક)

    • અરિયોપગસમાં પાઉલનું પ્રવચન (૨૨ખ-૩૪)

  • ૧૮

    • પાઉલ કોરીંથમાં પ્રચાર કરે છે (૧-૧૭)

    • પાઉલ સિરિયાના અંત્યોખ પાછો જાય છે (૧૮-૨૨)

    • પાઉલ ગલાતિયા અને ફ્રુગિયા જવા નીકળે છે (૨૩)

    • કુશળ વક્તા અપોલોસને મદદ કરવામાં આવે છે (૨૪-૨૮)

  • ૧૯

    • પાઉલ એફેસસમાં; અમુક લોકો ફરીથી બાપ્તિસ્મા લે છે (૧-૭)

    • પાઉલ લોકોને શીખવે છે (૮-૧૦)

    • દુષ્ટ દૂતોના પ્રભાવ છતાં સફળતા મળે છે (૧૧-૨૦)

    • એફેસસમાં તોફાન ફાટી નીકળ્યું (૨૧-૪૧)

  • ૨૦

    • પાઉલ મકદોનિયા અને ગ્રીસમાં (૧-૬)

    • ત્રોઆસમાં યુતુખસને જીવતો કરવામાં આવ્યો (૭-૧૨)

    • ત્રોઆસથી મિલેતસ સુધીની સફર (૧૩-૧૬)

    • પાઉલ એફેસસના વડીલોને મળે છે (૧૭-૩૮)

      • ઘરે ઘરે શીખવે છે (૨૦)

      • “આપવામાં વધારે ખુશી છે” (૩૫)

  • ૨૧

    • યરૂશાલેમની મુસાફરીએ (૧-૧૪)

    • યરૂશાલેમ પહોંચે છે (૧૫-૧૯)

    • પાઉલ વડીલોની સલાહ પ્રમાણે કરે છે (૨૦-૨૬)

    • મંદિરમાં ધમાલ; પાઉલની ધરપકડ (૨૭-૩૬)

    • પાઉલને લોકો આગળ બોલવાની છૂટ મળે છે (૩૭-૪૦)

  • ૨૨

    • પાઉલ લોકો આગળ પોતાના બચાવમાં બોલે છે (૧-૨૧)

    • પાઉલ પોતાની રોમન નાગરિકતાનો લાભ લે છે (૨૨-૨૯)

    • યહૂદી ન્યાયસભા ભેગી થઈ (૩૦)

  • ૨૩

    • પાઉલ યહૂદી ન્યાયસભા આગળ બોલે છે (૧-૧૦)

    • માલિક ઈસુ પાઉલને હિંમત આપે છે (૧૧)

    • પાઉલને મારી નાખવાનું કાવતરું (૧૨-૨૨)

    • પાઉલને કાઈસારીઆ મોકલવામાં આવ્યો (૨૩-૩૫)

  • ૨૪

    • પાઉલ વિરુદ્ધ આરોપો (૧-૯)

    • ફેલિક્સ આગળ પાઉલ પોતાના બચાવમાં બોલે છે (૧૦-૨૧)

    • પાઉલનો મુકદ્દમો બે વર્ષ સુધી પડતો મૂકવામાં આવે છે (૨૨-૨૭)

  • ૨૫

    • ફેસ્તુસ આગળ પાઉલનો મુકદ્દમો (૧-૧૨)

      • “હું સમ્રાટ પાસે ન્યાય માંગું છું!” (૧૧)

    • અગ્રીપા રાજા સાથે ફેસ્તુસ વાત કરે છે (૧૩-૨૨)

    • પાઉલને અગ્રીપા આગળ લાવવામાં આવ્યો (૨૩-૨૭)

  • ૨૬

    • અગ્રીપા આગળ પાઉલ પોતાના બચાવમાં બોલે છે (૧-૧૧)

    • પાઉલ જણાવે છે કે તે કઈ રીતે ખ્રિસ્તી બન્યો (૧૨-૨૩)

    • ફેસ્તુસ અને અગ્રીપાનો જવાબ (૨૪-૩૨)

  • ૨૭

    • પાઉલ વહાણમાં રોમ જાય છે (૧-૧૨)

    • વહાણ તોફાનમાં સપડાય છે (૧૩-૩૮)

    • વહાણ ભાંગી પડે છે (૩૯-૪૪)

  • ૨૮

    • માલ્ટાના કિનારે (૧-૬)

    • પબ્લિયુસના પિતાને સાજો કરવામાં આવ્યો (૭-૧૦)

    • રોમ તરફ (૧૧-૧૬)

    • રોમમાં પાઉલ યહૂદીઓ સાથે વાત કરે છે (૧૭-૨૯)

    • બે વર્ષ સુધી પાઉલ હિંમતથી પ્રચાર કરે છે (૩૦, ૩૧)