માર્કે લખેલી ખુશખબર
અધ્યાયો
મુખ્ય વિચારો
-
-
બાપ્તિસ્મા આપનાર યોહાન પ્રચાર કરે છે (૧-૮)
-
ઈસુનું બાપ્તિસ્મા (૯-૧૧)
-
શેતાને ઈસુનું પરીક્ષણ કર્યું (૧૨, ૧૩)
-
ઈસુ ગાલીલમાં પ્રચાર શરૂ કરે છે (૧૪, ૧૫)
-
પહેલા શિષ્યોને બોલાવવામાં આવ્યા (૧૬-૨૦)
-
દુષ્ટ દૂત કાઢવામાં આવ્યો (૨૧-૨૮)
-
કાપરનાહુમમાં ઈસુ ઘણાને સાજા કરે છે (૨૯-૩૪)
-
ઈસુ એકાંત જગ્યાએ પ્રાર્થના કરે છે (૩૫-૩૯)
-
રક્તપિત્તિયો સાજો કરાયો (૪૦-૪૫)
-
-
-
ઈસુનો દેખાવ બદલાયો (૧-૧૩)
-
ખરાબ દૂતના વશમાં હતો એ છોકરો સાજો કરાયો (૧૪-૨૯)
-
જેને શ્રદ્ધા છે તેના માટે બધું શક્ય છે (૨૩)
-
-
ઈસુના મરણની ફરીથી ભવિષ્યવાણી (૩૦-૩૨)
-
શિષ્યોમાં દલીલ કે સૌથી મોટું કોણ (૩૩-૩૭)
-
જે આપણી વિરુદ્ધ નથી, તે આપણી સાથે છે (૩૮-૪૧)
-
ઠોકર ખવડાવતી બાબતો (૪૨-૪૮)
-
“તમે સ્વાદવાળા મીઠા જેવા બનો” (૪૯, ૫૦)
-
-
-
ઈસુને મારી નાખવા માટે યાજકોનું કાવતરું (૧, ૨)
-
ઈસુ પર સુગંધી તેલ રેડવામાં આવ્યું (૩-૯)
-
ઈસુને યહૂદા દગો આપે છે (૧૦, ૧૧)
-
છેલ્લું પાસ્ખા (૧૨-૨૧)
-
ઈસુના સાંજના ભોજનની શરૂઆત (૨૨-૨૬)
-
પિતર ઓળખવાની ના પાડશે એવી ભવિષ્યવાણી (૨૭-૩૧)
-
ઈસુ ગેથશેમાનેમાં પ્રાર્થના કરે છે (૩૨-૪૨)
-
ઈસુને પકડવામાં આવ્યા (૪૩-૫૨)
-
યહૂદી ન્યાયસભા આગળ મુકદ્દમો (૫૩-૬૫)
-
પિતર ઈસુને ઓળખવાની ના પાડે છે (૬૬-૭૨)
-
-
-
ઈસુને મરણમાંથી ઉઠાડવામાં આવ્યા (૧-૮)
-