સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

ગલાતીઓને પત્ર

અધ્યાયો

મુખ્ય વિચારો

    • સલામ (૧-૫)

    • બીજી કોઈ ખુશખબર નથી (૬-૯)

    • પાઉલે જણાવેલી ખુશખબર ઈશ્વર પાસેથી છે (૧૦-૧૨)

    • પાઉલ ખ્રિસ્તી બને છે અને સેવા શરૂ કરે છે (૧૩-૨૪)

    • પાઉલ યરૂશાલેમમાં પ્રેરિતોને મળે છે (૧-૧૦)

    • પાઉલ પિતરને (કેફાસને) ઠપકો આપે છે (૧૧-૧૪)

    • ફક્ત શ્રદ્ધા રાખવાથી માણસ નેક ઠરે છે (૧૫-૨૧)

    • શ્રદ્ધા અને નિયમશાસ્ત્રનાં કામો (૧-૧૪)

      • ન્યાયી માણસ પોતાની શ્રદ્ધાથી જીવશે (૧૧)

    • ઇબ્રાહિમને અપાયેલું વચન નિયમશાસ્ત્રને આધારે ન હતું (૧૫-૧૮)

      • ખ્રિસ્ત તો ઇબ્રાહિમના વંશજ હતા (૧૬)

    • નિયમશાસ્ત્ર ક્યાંથી આવ્યું અને કેમ આપવામાં આવ્યું (૧૯-૨૫)

    • શ્રદ્ધાને લીધે ઈશ્વરના દીકરાઓ (૨૬-૨૯)

      • જેઓ ખ્રિસ્તના છે, તેઓ ઇબ્રાહિમના વંશજ છે (૨૯)

    • હવેથી ગુલામો નથી, પણ દીકરાઓ છો (૧-૭)

    • ગલાતીઓ માટે પાઉલ ચિંતા કરે છે (૮-૨૦)

    • હાગાર અને સારાહ: બે કરાર (૨૧-૩૧)

      • ઉપરનું યરૂશાલેમ આઝાદ છે અને એ આપણી માતા છે (૨૬)

    • ખ્રિસ્તને લીધે મળેલી આઝાદી (૧-૧૫)

    • પવિત્ર શક્તિના માર્ગદર્શન પ્રમાણે ચાલતા રહેવું (૧૬-૨૬)

      • શરીરનાં કામો (૧૯-૨૧)

      • પવિત્ર શક્તિથી ઉત્પન્‍ન થતા ગુણ (૨૨, ૨૩)

    • એકબીજાનો ભાર ઊંચકતા રહો (૧-૧૦)

      • માણસ જે કંઈ વાવે, એ જ તે લણશે (૭, ૮)

    • સુન્‍નત મહત્ત્વની નથી (૧૧-૧૬)

      • નવું સર્જન (૧૫)

    • સમાપ્તિ (૧૭, ૧૮)