સ્વર્ગ અને દૂતો
સ્વર્ગ
સ્વર્ગમાં કોણ જાય છે?
મોટા ભાગના લોકો માને છે કે બધા સારા લોકો સ્વર્ગમાં જાય છે. પણ એ ખોટી માન્યતા છે. બાઇબલ એ વિશે શું શીખવે છે?
દૂતો
પ્રમુખ દૂત મિખાયેલ કોણ છે?
તે બીજા નામથી પણ ઓળખાય છે. કદાચ તમારા માટે એ નામ વધારે જાણીતું હશે.
શેતાન અને દુષ્ટ દૂતો
શું શેતાન ખરેખર છે?
શું શેતાન માણસમાં રહેલી દુષ્ટતા કે કોઈ ગુણ છે? કે પછી તે ખરેખર છે?