સ્કીપ ટુ કન્ટેન્ટ

જીવન અને મરણ

જીવન

ઈશ્વરે આપણને કેમ બનાવ્યા?

શું તમને કદી થયું છે, ‘ઈશ્વરે આપણને કેમ બનાવ્યા?’ બાઇબલમાંથી એ સવાલનો જવાબ જાણો.

શું આપણામાં આત્મા જેવું કંઈક છે?

દુનિયામાં ઘણા લોકો માને છે કે માણસમાં આત્મા જેવું કંઈક હોય છે, જે મરણ પછી જીવતું રહે છે. એ વિશે બાઇબલ શું કહે છે?

મરણ

જેઓને આત્મહત્યાના વિચારો આવતા હોય, તેઓ માટે બાઇબલમાં કઈ સલાહ છે?

જેઓ મરવા માંગે છે, તેઓને બાઇબલ કઈ સલાહ આપે છે?

સ્વર્ગ અને નરક

સ્વર્ગમાં કોણ જાય છે?

મોટા ભાગના લોકો માને છે કે બધા સારા લોકો સ્વર્ગમાં જાય છે. પણ એ ખોટી માન્યતા છે. બાઇબલ એ વિશે શું શીખવે છે?

ગુજરી ગયેલાઓ માટે આશા

ગુજરી ગયેલાઓ જીવતા થશે—એનો અર્થ શું થાય?

ભાવિમાં કોને કોને જીવતા કરવામાં આવશે એ જાણીને તમને કદાચ નવાઈ લાગે.