સ્કીપ ટુ કન્ટેન્ટ

યુવાનો પૂછે છે

 

દોસ્તો

હું શા માટે વગર વિચાર્યે બોલી દઉં છું?

બોલતા પહેલાં વિચારવા કઈ સલાહથી તમને મદદ મળી શકે?

આવડતો અને સ્વભાવ

નિરાશ કરી દે એવા વિચારોથી હું કઈ રીતે બચી શકું?

આ સૂચનો પ્રમાણે કરશો તો, તમે સારી વાતો પર ધ્યાન આપવાનું શીખી શકશો.

લાલચનો સામનો કરવા હું શું કરી શકું?

ત્રણ પગલાં ભરવાથી લાલચનો સામનો કરવા મદદ મળશે.

હું શા માટે વગર વિચાર્યે બોલી દઉં છું?

બોલતા પહેલાં વિચારવા કઈ સલાહથી તમને મદદ મળી શકે?

મારી ઓળખ

કઈ રીતે મારા મનને કેળવી શકું?

તમારું મન બતાવી આપે છે કે તમે કેવા છો અને તમારા માટે શું મહત્ત્વનું છે. તમારું મન તમારા વિશે શું જણાવે છે?

લાલચનો સામનો કરવા હું શું કરી શકું?

ત્રણ પગલાં ભરવાથી લાલચનો સામનો કરવા મદદ મળશે.

મને કેવાં કપડાં ગમે છે?

ફેશન વિશે ત્રણ મોટી ભૂલ કઈ રીતે ટાળી શકીએ?

ખરાબ આદતો

શું ગાળો બોલવી ખોટું છે?

ગાળો બોલવામાં શું વાંધો છે?

લાલચનો સામનો કરવા હું શું કરી શકું?

ત્રણ પગલાં ભરવાથી લાલચનો સામનો કરવા મદદ મળશે.

સમય

કંટાળો આવે ત્યારે શું કરું?

ફોન કે ટેબ્લેટ કદાચ સમસ્યા દૂર કરી શકે? કેવું વલણ રાખી શકાય?

સેક્સ

જાતીય અત્યાચાર વિશે મારે શું જાણવું જોઈએ?​—ભાગ ૧: સાવધ રહેવું

જાતીય અત્યાચારથી બચવા ત્રણ બાબતો મદદ કરી શકે છે.

જાતીય અત્યાચાર વિશે મારે શું જાણવું જોઈએ?​—ભાગ ૨: આઘાતમાંથી બહાર આવવું

જાતીય શોષણનો ભોગ બનેલી વ્યક્તિ, જેના ઘા રુઝાયા છે તેમનો અનુભવ સાંભળો.

શું મુખમૈથુન સાચે જ સેક્સ છે?

જે વ્યક્તિએ મુખમૈથુન કર્યું હોય, શું એને કુંવારી કહી શકાય?

શું સજાતીય સંબંધો ખોટા છે?

શું બાઇબલ એવું શીખવે છે કે સજાતીય સંબંધ બાંધનાર લોકો ખરાબ છે? શું પુરુષ પુરુષ તરફ અથવા સ્ત્રી સ્ત્રી તરફ આકર્ષાતી હોય તો શું તે ઈશ્વરની કૃપા મેળવી શકે?

લાલચનો સામનો કરવા હું શું કરી શકું?

ત્રણ પગલાં ભરવાથી લાલચનો સામનો કરવા મદદ મળશે.

વિચારો અને લાગણીઓ

નિરાશ કરી દે એવા વિચારોથી હું કઈ રીતે બચી શકું?

આ સૂચનો પ્રમાણે કરશો તો, તમે સારી વાતો પર ધ્યાન આપવાનું શીખી શકશો.

જાતીય અત્યાચાર વિશે મારે શું જાણવું જોઈએ?​—ભાગ ૨: આઘાતમાંથી બહાર આવવું

જાતીય શોષણનો ભોગ બનેલી વ્યક્તિ, જેના ઘા રુઝાયા છે તેમનો અનુભવ સાંભળો.

ઈશ્વર સાથે દોસ્તી

મારે કેમ પ્રાર્થના કરવી જોઈએ?

શું પ્રાર્થના કરવાથી ફક્ત મનની શાંતિ જ મળે છે, કે પછી એનાથી બીજી પણ મદદ મળે છે?

યહોવાના સાક્ષીઓની સભાઓમાં કેમ જવું જોઈએ?

યહોવાના સાક્ષીઓની સભા અઠવાડિયામાં બે વાર થાય છે. તેઓ ભક્તિ માટે ભેગા મળે છે, એ જગ્યાને પ્રાર્થનાઘર કહેવાય છે. પ્રાર્થનાઘરમાં શું થાય છે? સભાઓમાં જવાથી તમને કેવી મદદ મળશે?

બાઇબલ મને કઈ રીતે મદદ કરી શકે?—ભાગ ૧: બાઇબલ વાંચવાનું શરૂ કરો

તમને જૂના જમાનાની ખજાનાથી ભરેલી એક મોટી પેટી મળે છે. તમે એ જોવા આતુર હશો કે એ પેટીમાં શું છે, ખરું ને? બાઇબલ પણ ખજાનાની પેટી જેવું છે. એમાં આપેલી સલાહ રત્નો જેવી કીમતી છે.

બાઇબલ મને કઈ રીતે મદદ કરી શકે?—ભાગ ૨: બાઇબલ વાંચન મજેદાર બનાવો

બાઇબલ અહેવાલને મનની આંખોથી જોવા પાંચ સૂચનો અજમાવો.

કઈ રીતે મારા મનને કેળવી શકું?

તમારું મન બતાવી આપે છે કે તમે કેવા છો અને તમારા માટે શું મહત્ત્વનું છે. તમારું મન તમારા વિશે શું જણાવે છે?