કદી આશા ન છોડો! ચાલુ કરો કદી આશા ન છોડો! ડોરીસબહેન વિચારતા કે ઈશ્વરે દુઃખ-તકલીફો કેમ ચાલવા દીધી છે. તેમને એનો જવાબ ક્યાંથી મળ્યો એ જાણીને તમને નવાઈ લાગશે. માફ કરો, મિડીયા પ્લેયર બરાબર ચાલુ થયું નથી. આ વીડિયો ડાઉનલોડ કરો એના જેવા બીજા વિષયો પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે યહોવાના સાક્ષીઓના અનુભવો બીજી માહિતી જુઓ પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે ધર્મ પરથી મારો ભરોસો ઊઠી ગયો હતો ટોમભાઈ ઈશ્વર પર શ્રદ્ધા રાખવા માંગતા હતા, પણ ધર્મો અને એના રિવાજોને લીધે તેમનો ભરોસો ઊઠી ગયો હતો. બાઇબલમાંથી શીખવાથી તેમને કઈ આશા મળી? ચોકીબુરજ દરેક સવાલોના જવાબ તેઓએ બાઇબલમાંથી આપ્યા. ઇસોલિના લૉમૅલા કૅથલિક નન હતા અને પછી સામ્યવાદી ગ્રૂપમાં જોડાયા. પણ દરેક વખતે નિરાશા મળી. પછી, યહોવાના સાક્ષી તેમને મળ્યા, જેમણે જીવનનો હેતુ શોધવા બાઇબલમાંથી મદદ કરી. બાઇબલનું મૂળ શિક્ષણ શું ઈશ્વર બધા લોકોની ભક્તિ સ્વીકારે છે? ઘણા લોકોને લાગે છે કે આપણે કોઈ પણ રીતે ઈશ્વરની ભક્તિ કરીએ, તે એને સ્વીકારે છે. પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે હું અન્યાય સામે લડવા માંગતી હતી અન્યાય સામે લડવા રફીકા એક જૂથમાં જોડાઈ. પણ બાઇબલમાંથી તેને જાણવા મળ્યું કે ઈશ્વરના રાજ્યમાં અન્યાય નહિ હોય અને બધે જ શાંતિ હશે. શાસ્ત્રનું શિક્ષણ ઈશ્વર વિશે શીખો બાઇબલમાંથી વિના મૂલ્યે શીખવવા કોઈ વ્યક્તિ તમારી મુલાકાત લેશે. પ્રિન્ટ શૅર શૅર કદી આશા ન છોડો! પવિત્ર શાસ્ત્ર જીવન સુધારે છે દુઃખ-તકલીફોમાં પણ કદી આશા ન છોડો ગુજરાતી દુઃખ-તકલીફોમાં પણ કદી આશા ન છોડો https://cms-imgp.jw-cdn.org/img/p/501000014/univ/art/501000014_univ_sqr_xl.jpg ijwcl લેખ ૩૧