ચોકીબુરજ—અભ્યાસ આવૃત્તિ માર્ચ ૨૦૨૪
આ અંકમાં મે ૬–જૂન ૯, ૨૦૨૪ સુધીના લેખો આપવામાં આવ્યા છે.
ઈસુના બલિદાન પહેલાં લોકોનાં પાપની માફી
ઈસુએ બલિદાન આપ્યું એ પહેલાં યહોવા કઈ રીતે લોકોનાં પાપ માફ કરી શકતા હતા? શું એમ કરવું તેમનાં ન્યાયનાં ધોરણો પ્રમાણે યોગ્ય હતું?